Tuesday, August 18, 2026

2 A

 પ્રશ્ન 2 અ :- નીચેના પેરેગ્રાફ પરથી બે અલગ અલગ પેરેગ્રાફ લખો.

મારું પુસ્તકાલય શાંત અને સ્વચ્છ છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. અહીં વિવિધ વિષયોનાં પુસ્તકો ઉપલબ્ધ છે. વૃક્ષો પર અનેક પક્ષીઓ પોતાનું ઘર બનાવે છે. હું દરરોજ પુસ્તકાલયમાં વાંચવા જાઉં છું. વૃક્ષો પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખે છે. પુસ્તક વાંચવાથી મારું જ્ઞાન વધે છે. આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Sanskrit Trimasik Paper

  Std 6 to 8 Sanskrit